RBI એ કરી મોટી જાહેરાત : 2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ

RBI એ કરી મોટી જાહેરાત : 2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ

 

RBI એ કરી મોટી જાહેરાત : 2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ


 RBI એ કરી મોટી જાહેરાત : 2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ : કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. દેશભરમાંથી 2000 રૂપિયાની નોટને ચલણથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે લોકોને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે જેમાં તેઓ 2000 ના મૂલ્યની નોટને બેંકમાં જમા કરાવી શકે છે.

RBI એ કરી મોટી જાહેરાત : સાથે ચાર બી આઈ એ 2000 રૂપિયાની નોટ આપવા પર રોક લગાવી દીધી છે. 2000 રૂપિયાની કરન્સી ને લઈને સામે આવેલી ખબર ઉપરાંત 100, 200 અને 500 રૂપિયાની નોટને લઈને પણ એક મહત્વનું અપડેટ સામે આવ્યું છે.

2000 ની નોટ પછી 100, 200 અને 500ની નોટને લઈ

2000 રૂપિયાથી નાની કરન્સીની નોટને લઈને ઘણી વખત ફેક ખબરો પણ સામે આવે છે પરંતુ દેશની સરકારી બેન્ક પીએનબી એ નાના મૂલ્યની નોટને લઈને એક મહત્વની જાહેરાત કરી છે.

જે જાહેરાત અનુસાર જે લોકો પાસે નાના મૂલ્યની ફાટેલી નોટો છે તેઓ પણ સરળતાથી આ નોટ બેંકમાં બદલી શકે છે અને તેના બદલામાં નવી નોટ મેળવી શકે છે.

પીએનબી એ પોતાના ઓફિસિયલ  ટ્વીટર પરથી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ પાસે જુની અને ફાટેલી નાના મૂલ્યની નોટ છે તો તેઓ બેંકમાં જઈને સરળતાથી તેને બદલી શકે છે. તેના માટે લોકોએ પોતાની નજીકની બેંકનો સંપર્ક કરવો જ્યાં તેઓ નોટ અને સિક્કાને બદલી શકે છે.

PNB ખાસ ઓફર લાવ્યું છે

તમને જણાવી દઈએ કે સમયાંતરે નોટોને લઈને ઘણા ફેક ન્યૂઝ સામે આવતા રહે છે, પરંતુ હવે દેશની સરકારી બેંક PNB એક એવી ઑફર લઈને આવી છે, જેમાં તમે તમારી જૂની અને ફાટેલી નોટો સરળતાથી બદલી શકો છો. PNB તમને તદ્દન નવી નોટો આપી રહ્યું છે.

RBI એ કરી મોટી જાહેરાત

રિઝર્વ બેંકના નવા નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે જૂની અથવા તો ફાટેલી ચલણી નોટ છે તો તેના માટે તેમને પરેશાન થવાની જરૂર નથી તમે તમારી બેંકની નજીકની બ્રાન્ચનો સંપર્ક કરી આ નોટ બદલી શકો છો.

જો કોઈ બેંક કર્મચારી સિક્કા કે નોટ બદલી દેવાથી ઇનકાર કરે તો આ અંગે ગ્રાહક ફરિયાદ પણ નોંધાવી શકે છે. જોકે નોટ બદલતી વખતે લોકોએ એવા ધ્યાનમાં રાખવી પડશે કે નોટની હાલત જેટલી ખરાબ હશે તેટલું તેનું મૂલ્ય ઘટી જશે.

નજીકની શાખામાં સંપર્ક કરવાનો રહેશે

PNBએ પોતાના ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે જો તમે પણ જૂની કે ફાટેલી નોટ બદલવા માંગતા હોવ તો હવે તમે આ સરળતાથી કરી શકશો. બેંકે કહ્યું છે કે તમે તમારી નજીકની શાખાનો સંપર્ક કરી શકો છો. અહીં તમે નોટ અને સિક્કા બદલી શકો છો.

RBI ની મોટી માહિતી

આરબીઆઈના જણાવ્યા અનુસાર ફાટેલી નોટ ને ત્યારે જ એક્સેપ્ટ કરવામાં આવશે જ્યારે તેનો કોઈ એક ભાગ ખરાબ થયો હોય અથવા તો તેના બે કે વધુ ટુકડા થયા હોય.

આ સિવાય કરન્સી નોટનો કોઈ મહત્વનો ભાગ ગાયબ હશે જેમકે લોટ જારી કરનાર ઓથોરિટી નું નામ, પ્રોમિસ ક્લોઝ, સિગ્નેચર, અશોક સ્તંભ, મહાત્મા ગાંધી ની તસ્વીર જેવી વસ્તુઓ જો મિસિંગ હશે તો બેંક નોટ એક્સચેન્જ નહીં કરી આપે.

રિઝર્વ બેંકે નિયમો જારી કર્યા

રિઝર્વ બેંકના નવા નિયમો અનુસાર જો તમારી પાસે પણ જૂની કે ફાટેલી નોટો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે બેંકની કોઈપણ શાખામાં જઈને આવી નોટો બદલી શકો છો. જો કોઈ બેંક કર્મચારી તમારી નોટ બદલવાની ના પાડે છે, તો તમે આ અંગે ફરિયાદ પણ નોંધાવી શકો છો. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે નોટની સ્થિતિ જેટલી ખરાબ થશે, તેની કિંમત જેટલી ઓછી થશે.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Post a Comment

Previous Post Next Post